Homeહેલ્થઆ ઉપાય કરવાથી આંખોની બળતરા અને શુષ્કતાને દૂર કરી, આંખોની રોશનીમાં કરે...

આ ઉપાય કરવાથી આંખોની બળતરા અને શુષ્કતાને દૂર કરી, આંખોની રોશનીમાં કરે છે વધારો.

આજના સમયમાં, કલાકો સુધી કમ્પ્યુટર પર બેસીને કામ કરવું અથવા ફોન પર કામ કરવું, તે આંખોને નુકસાન પહોંચાડે છે. કમ્પ્યુટર પર સતત કામ કરવાથી, આપણે આપણી પાંપણને ખૂબ જ ઓછી ઝપકાવીયે છીએ, જેના કારણે આંખો ભીની થવા લાગે છે. લાંબા સમય સુધી ફોન પર કામ કરવાથી અથવા કમ્પ્યુટરની સામે કામ કરવાથી, તેના પ્રકાશની અસર આપણી આંખો પર પડે છે, તેના કારણે જ આંખમાં બળતરા થાય છે. આંખોની બળતરા અને ભીનાપનને દૂર કરવા માટે આપણે ઘર પર જ ઉપાય કરી શકાય છે, જેથી તમને ખંજવાળ અને ભીનાપનથી રાહત મળે છે, સાથે જ આંખોની રોશનીમાં પણ વધારો થાય છે.

જે રીતે શરીરને કસરતની જરૂર હોય છે, તેવી જ રીતે આંખોને પણ ઝપકાવવી જોઈએ. તેનાથી આપણી આંખોમાં લોહીનું પરીભ્રમણ થતું રહે છે. તે માટે પહેલા સીધા બેસીને સામેની બાજુ જોવું જોઈએ. તે પછી, એકવાર જમણી તરફ અને એક વાર ડાબી તરફ જોવું, આવી જ રીતે આપણી આંખોને બને દિશાઓ બાજુ ફેરવવી જોઈએ. પહેલા આપણી આંખોને ઘડિયાળની દિશામાં ફેરવો. આપણી આંખોને આરામ આપવા માટે કામ કરતી વખતે ઝબકાવવી જોઈએ. આ કસરત થોડી વાર કરવી. આપણે આપણી પાંપણને 20-30 સેકંડ માટે સતત ઝબકાવવી.

આમળા એ વિટામિન સી નો ખુબ જ સારો સ્રોત છે. તેનાથી એંટીઓક્સીડેંટ અને ઘણા પોષક તત્વો હોય છે. આંખની રોશની વધારવા અને સમસ્યાઓ દૂર કરવા માટે આમળા ખૂબ જ ફાયદાકારક છે. અડધા કપ પાણીમાં થોડા ચમચી આમળાનો રસ મિક્સ કરી અને તેને દિવસમાં બે વાર પીવો જોઈએ.

વરિયાળી ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ, આંખમાં મુખ્ય થતા રોગ મોતિયાની ગતિને ઘટાડે છે, જે આંખો માટે સારી છે. આ માટે વરિયાળી, ખાંડ અને બદામને એક સાથે ગ્રાઇન્ડરમાં પીસી નાખો. રોજ સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે એક ચમચી વરિયાળીનો પાઉડર લો. તેને પીવાથી આંખો તંદુરસ્ત રહે છે.

બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. તેમાં જોવા મળતા ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન ઇ અને એન્ટીઓક્સીડેન્ટ આપણી આંખોના તેજમાં વધારો કરે છે. તે માટે રાત્રે બદામને પાણીમાં પલાળી રાખો. અને સવારે ખાવાથી થોડા મહિનાઓમાં આંખોના તેજ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments