Homeખબરજાણો એક એવા દેશ વિષે કે જ્યાં રાતના અંધારામા પથ્થરોનો વરસાદ થાય...

જાણો એક એવા દેશ વિષે કે જ્યાં રાતના અંધારામા પથ્થરોનો વરસાદ થાય છે.

પથ્થરોનો વરસાદ મહારાષ્ટ્રના આરમોરી જગ્યાએ આ વિચિત્ર ઘટનાઓ બની રહી છે. મોતના ભયથી લોકો રાત્રે ઘરની બહાર નીકળતા નથી. પથ્થરોના વરસાદની ઘટના માટે ભૂત-પ્રેતને જવાબદાર ગણવામા આવે છે. મોટાભાગના લોકોને વરસાદ ગમે છે. લોકો કોલ્ડ સ્પ્રે જોઇને ખુશ થાય છે. પરંતુ દેશમા એક એવી જગ્યા છે જ્યા વરસાદમા પાણી નહિ પણ પથ્થરોનો વરસાદ થાય છે. આ સ્થાન મહારાષ્ટ્રમા આવેલુ છે. ગયા અઠવાડિયાથી દરરોજ રાત્રે પથ્થરો વરસી રહ્યા છે. આનાથી લોકોને ઘરથી બહાર જવુ મુશ્કેલ થઈ ગયુ છે. લોકો તેને ભૂતિયા બાબત ગણાવી રહ્યા છે. જ્યારે કેટલાકના લોકોના મતે આ માત્ર અંધશ્રદ્ધા છે.

કહેવાય છે કે મહારાષ્ટ્રના ગઢચિરોલીના આરમોરી શહેરમા આજે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એવુ કહેવામા આવે છે કે રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી અચાનક પથ્થરો ઘર ઉપર વરસે છે. પરંતુ આની વિષે જાણકારી મેળવા ઉપર કોઈ પણ વ્યક્તિ નજરે નથી આવતો.

આ ઘટનાથી લોકો ગભરાઈ ગયા છે. લોકો પોતાની ઘર બહાર નીકળવાનુ ટાળી દીધુ છે. કેટલાક લોકોના મતે અહી દુષ્ટતાની છાયા છે. જો કે કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ શહેરના આઝાદ ચોકમા એક ખંડેર મકાન છે જેની નજીકના ઘર પર પથ્થરો નો વરસાદ થાય છે. કારણ કે ત્યાં ઘણા પથથર ગાયબ થતા જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments